તમિલનાડુ CMની કપાસ પરની આયાત ડ્યુટી હટાવવાની માંગ સામે ગુજરાતના ખેડૂતોમાં રોષ, PMને લખ્યો પત્ર
જયેશ પટેલે પોતાના પત્રમાં જણાવ્યું હતું કે હાલમાં ક્રૂડ ઓઈલના વધતા ભાવોને કારણે સિન્થેટિક ફાયબરના ભાવોમાં નોંધપાત્ર વધારો થયો છે. જેના કારણે ગારમેન્ટ...
Farming Tips: ફાર્મહાઉસમાં કેવી રીતે ઉગાડવી નૂરજહાં કેરી, 2000 રુપિયામાં વેચાઈ છે એક નંગ
Noorjahan Mango Farming Tips: કેરીને ફળોનો રાજા કહેવામાં આવે છે અને તેની ખેતીથી આપણા ખેડૂત ભાઈઓ દર વર્ષે પુષ્કળ નફો મેળવે છે. બજારમાં આમ તો કેરીની ઘણી...
Grafting Technique: એક જ આંબાના ઝાડ પર દશેરી, લંગડા અને આલ્ફાન્સો ઉગાડવાની રીત
આજકાલ લોકો બાગકામમાં વધુને વધુ રસ ધરાવે છે, જે પર્યાવરણ માટે પણ ફાયદાકારક છે. જોકે તેમના ઘરોમાં મર્યાદિત જગ્યાને કારણે લોકો એકસાથે ઘણા ફળો અને શાકભાજી...
દક્ષિણ ગુજરાતમાં ડીઝલની અછતથી ખેડૂતો બેહાલ: ડાંગરની કાપણી અને ખેતીકામ પર સંકટ, સરકારના નિયમોથી મુશ્કેલી વધી
નવસારી સહિત દક્ષિણ ગુજરાતમાં ડીઝલના અપૂરતા જથ્થાને કારણે ખેતીકામ અટવાયું છે. હાર્વેસ્ટર માટે જરૂરી 150 લિટર સામે સરકાર માત્ર 45 લિટર જ આપતી હોવાથી ડાં...
ખેતીમાંથી 100 કરોડનું ટર્નઓવર: હેલિકોપ્ટર પછી હવે વિમાન દ્વારા કૃષિ ક્રાંતિ લાવશે ડૉ. રાજારામ ત્રિપાઠી
છત્તીસગઢના બસ્તર જેવા પડકારજનક ભૌગોલિક વિસ્તારમાંથી બહાર આવીને પોતાની મહેનત, જીદ અને નવાચાર (Innovation) ના જોરે કૃષિ જગતમાં વૈશ્વિક ઓળખ બનાવનારા ડૉ....
ખેડૂતો માટે ખુશખબર: વાવેતર પહેલા જ વર્ષ 2026-27 માટે ખરીફ પાકોના ટેકાના ભાવ જાહેર
ખેડૂતો માટે ખુશખબર: વાવેતર પહેલા જ વર્ષ 2026-27 માટે ખરીફ પાકોના ટેકાના ભાવ જાહેર
તુલસીના છોડમાં ફટકડીનું પાણી નાખવાથી શું થાય છે ? જાણો ચોંકાવનારા ફાયદા
ઘરના આંગણામાં જોવા મળતો તુલસીનો છોડ ઉનાળામાં ઘણીવાર સુકાઈ જતો હોય છે. તેને તાજો અને લીલો રાખવા લોકો અનેક ઘરગથ્થુ ઉપાયો અજમાવે છે. એમાં ફટકડીનું પાણી પ...
Breaking News : મોદી સરકારે કપાસ, તુવેર, મગ, બાજરી સહીત ખરીફ પાકના ટેકાના ભાવ વધાર્યા, સરખેજથી ધોલેરા સેમી-હાઈ સ્પીડ ડબલ લાઇન રેલવે ટ્રેકને આપી મંજૂરી
કેન્દ્રીય કેબિનેટે, ખરીફ પાક માટે લઘુત્તમ ટેકાના ભાવ (MSP)માં વધારો કર્યો છે. આ હેતુ માટે રૂપિયા 260,000 કરોડની રકમ મંજૂર કરવામાં આવી છે. આજે 13મી મે...
ખેડૂતો માટે માઠા સમાચાર, NPK ખાતરના ભાવમાં થયો ધરખમ વધારો
મહેસાણા: અમેરિકા- ઈરાન વચ્ચે ચાલતી તણાવપૂર્ણ સ્થિતિ વચ્ચે ખેડૂતો માટે માઠા સમાચાર આવ્યા છે. યુરિયા અને DAP સિવાયના ખાતરના ભાવમાં તોતિંગ વધારો થય...
PM-KISAN યોજનાના નિયમોમાં ફેરફાર, આ તારીખ સુધીમાં e-KYCની પ્રક્રિયા પૂર્ણ કરવી જરૂરી
પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (PM-KISAN) યોજના હેઠળ લાભાર્થી ખેડૂતો માટે સરકાર દ્વારા મહત્વપૂર્ણ નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે. હવે આ યોજનાનો લાભ...
પીએમ કિસાન 23મો હપ્તો: ખેડૂતો આ 3 ભૂલો તરત જ સુધારી લે, નહીંતર ₹2000 નો હપ્તો અટવાઈ જશે
પીએમ કિસાન 23મો હપ્તો: ખેડૂતો આ 3 ભૂલો તરત જ સુધારી લે, નહીંતર ₹2000 નો હપ્તો અટવાઈ જશે
Plant Care Tips: દરરોજ પાણી આપ્યા છતાં સુકાઈ જાય છે તુલસી? જાણો સાચી કાળજીની રીત
Tulsi Plant Care: જો તમારા તુલસીના છોડને દરરોજ પાણી આપવા છતાં તે સુકાઈ જાય છે, તો તેનું કારણ અયોગ્ય સૂર્યપ્રકાશ, વધુ પડતું પાણી અથવા માટી હોઈ શકે છે....
Gerbera: જરબેરાની ખેતી માટે સબસિડી આપે છે સરકાર, ખેડૂત આ રીતે કમાઇ શકે છે નફો
Gerbera: જરબેરાની ખેતી માટે સબસિડી આપે છે સરકાર, ખેડૂત આ રીતે કમાઇ શકે છે નફો
Agriculture News : ચોમાસા પૂર્વે ખેડૂતોને બિયારણ, ખાતર અને જંતુનાશક દવાઓ ખરીદતી વખતે સાવચેતી રાખવા અનુરોધ
આગામી ચોમાસુ સીઝનને ધ્યાનમાં રાખીને ખેતીવાડી વિભાગ દ્વારા તાપી જિલ્લાના ખેડૂતોને બિયારણ, ખાતર તથા જંતુનાશક દવાઓની ખરીદી સમયે ખાસ સાવચેતી રાખવા અપીલ કર...
PM Kisan Yojana: આ ભૂલના કારણે અટકી શકે છે પીએમ કિસાન યોજનાનો 23મો હપ્તો
PM Kisan Yojana: પીએમ કિસાન સન્માન નિધિ યોજના લાખો ખેડૂતો માટે મોટી રાહત માનવામાં આવે છે. 2,000 રૂપિયાનો ચાર મહિનાનો હપ્તો ખેડૂતોને નાના ખેતી ખર...
Natural Farming : સીતાફળનું ઓછા ખર્ચે અને ઓછા પાણીમાં વધુ ઉત્પાદન કેવી રીતે મેળવવું?
પ્રાકૃતિક કૃષિ પદ્ધતિઓ અપનાવીને સીતાફળની ખેતી ખેડૂતો માટે આવક વધારવાનો અને પર્યાવરણનું સંરક્ષણ કરવાનો ઉત્તમ માર્ગ બની રહી છે. ઓછા પાણીમાં અને ઓછા ખર્ચ...
મહુવામાં ડુંગળીના ભાવ ₹3 થી ₹5 કિલોએ પહોંચ્યા, ચાર મહિનાની મહેનત બાદ પણ પાયમાલ થવાની સ્થિતિ
ભાવનગરના મહુવા માર્કેટ યાર્ડમાં ડુંગળીની મબલખ આવક વચ્ચે ભાવમાં મોટો કડાકો જોવા મળ્યો છે. લાલ ડુંગળીના ભાવ પ્રતિ મણ માત્ર ₹60 સુધી પહોંચતા ખેડૂતોને ઉત્...
Health Tips : આ 5 છોડ ઘરમાં લગાવવાથી મળશે અસ્થમામાં રાહત, જાણો શું કે છે નિષ્ણાતો!
અમુક છોડ અસ્થમાના દર્દીઓને રાહત આપી શકે છે. સ્પાઈડર પ્લાન્ટ, એરેકા પામ અને પીસ લિલી હવાને શુદ્ધ કરે છે. આ છોડ અસ્થમાના લક્ષણો ઘટાડવામાં મદદ કરી શકે છે...
તંત્રનો અજીબોગરીબ જવાબ : ‘300 મીટર કેનાલ બનાવવાનું તો અમે ભૂલી ગયા’! 15 વર્ષથી પાણીની રાહ જોતા ખેડૂતો હવે આરપારના જંગના મૂડમાં!
નર્મદા કેનાલના નિર્માણના વર્ષો બાદ પણ સુરેન્દ્રનગરના વઢવાણ સહિતના અનેક ગામોના ખેડૂતો સિંચાઈના પાણી માટે વલખાં મારી રહ્યા છે. 15 વર્ષ પહેલાં બનેલી કેના...
મોંઘવારીનો ડબલ ડોઝ: ધોરાજીમાં લીંબુના ભાવે ફટકારી ‘સદી’, 100 થી સીધા 300 રૂપિયા પર પહોંચ્યા!
એક તરફ અંગ દઝાડતી ગરમી અને બીજી તરફ રસોડાનું બજેટ ખોરવતા શાકભાજીના ભાવ. ધોરાજી રિટેલ માર્કેટમાં લીંબુની કિંમત ગત મહિના કરતા ત્રણ ગણી વધી ગઈ છે. ગરમીના...